35 C
Ahmedabad
Tuesday, March 18, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

એકતાનગરમાં સરકારી વિનયન અને વાણિજય કોલેજનો પ્રારંભ


નર્મદા ગરુડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે વીર સુખદેવ પ્રાથમિક શાળા પરિસરમાં સરકારી વિનયન અને વાણિજય કોલેજમાં ગરુદેશ્વર ઉદઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડાનાં આચાર્ય પ્રકાશ પરમાર હાજર રહ્યા હતા.

જેમાં ગરૂડેશ્વર કોલેજનાં આચાર્ય તરૂલતા ચૌધરી, વીર સુખદેવ પ્રાથમિક શાળાનાં આચાર્ય યોગેશ પટેલ દ્વારા રીબીન કાપવામાં આવ્યું હતું. સાથે જ વીર સુખદેવ પ્રાથમિક શાળાનાં પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ગરુડેશ્વરના આચાર્ય ડૉ. તરુલતા ચૌધરી અને અન્ય મહેમાનો હાજર રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,157FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!