24 C
Ahmedabad
Saturday, March 22, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ઘોર કલયુગઃ ગણપતિના મંદિરની દાનપેટીમાંથી 2 હજારની નકલી નોટો મળી આવી


ઈન્દોરના પ્રસિદ્ધ ખજરાણા ગણેશ મંદિરમાં ફરી એકવાર નોટોની ગણતરી શરૂ થઈ ગઈ છે, જેમાં પહેલા જ દિવસે દાનપેટીઓમાંથી કુલ 38 લાખ 50 હજાર રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, 38,50,000 રૂપિયાની રકમ ઉપરાંત 2000 રૂપિયાની 42 નકલી નોટો પણ દાનપેટીઓમાંથી બહાર આવી છે.

એટલે કે કુલ 84000ની રકમની નકલી નોટો મળી આવી છે. જી હા, મંદિરમાં દાન આપવાની પરંપરા એકદમ પ્રાચીન છે. જ્યાં ભગવાનના દર્શન કરવા મંદિરે જનાર દરેક વ્યક્તિ મંદિરના દાનપત્રમાં ચોક્કસથી અમુક રકમ મૂકે છે. ઈન્દોરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં કોઈએ મંદિરના દાનપત્રમાં નકલી નોટો લગાવી દીધી. 30 સપ્ટેમ્બર 2000ની નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,157FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!