24 C
Ahmedabad
Saturday, March 22, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ચૈતર વસાવા સામે ફરિયાદ મામલે અરવિંદ કેજરીવાલની મોટી વાત !


આદિવાસી નેતા અને આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ થયેલી ફરિયાદ બાબતે આદિવાસી સમાજે ડેડીયાપાડામાં બંધનું એલાન આપ્યું છે. તો બીજી તરફ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવા સામે થયેલી ફરિયાદ મામલે ભાજપ પર તીખા પ્રહાર કર્યાં છે.

કેજરીવાલે શું કહ્યુંઃ-

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવા સામે થયેલી ફરિયાદ મુદ્દે જણાવ્યું કે, ભાજપ ચૈતર વસાવા વિરુદ્ધ ખોટો કેસ કર્યો છે. ચૈતરભાઈની ધર્મપત્નીની ધરપકડ કરવામાં આવી છે એ યોગ્ય નથી. ભાજપે ક્યારેય આદિવાસીઓને આગળ નથી આવવા દીધા.. ફક્ત આદિવાસીઓનું શોષણ કર્યું છે. AAP પાર્ટીએ આદિવાસી સમાજના દીકરાને આગળ વધાર્યો તો ભાજપથી સહન ન થયું. ભાજપે ફક્ત ચૈતર વસાવા નહીં પણ આદિવાસી સમાજ પર હુમલો કર્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,157FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!