36 C
Ahmedabad
Sunday, March 23, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ભાવનવરના મહુવા તાલુકાના અંદાજિત 30 હજાર જેટલા રેશન કાર્ડ બંધ થઈ જતા પુરવઠા કચેરી લોકોની કતારો


ભાવનગર જિલ્લાના મહુવા અને તેના તાલુકાના ગામના લોકોના અંદાજીત 30 હજાર જેટલા રેશન કાર્ડ બંધ થઈ જતા ભારે હોબાળો થયો હતો. ઓચિંતા રેશનકાર્ડ બંધ થઈ જવાની જાણ થતા જ લોકો ભારે મુશ્કેલીમાં પડી ગયા હતા.  લોકો પોતાના રેશનકાર્ડ ચાલુ કરવા માટે મહુવાની પુરવઠા કચેરી ખાતે પહોંચી ગયા હતા. રેશનકાર્ડ શેના કારણથી બંધ થયા તેનો કોઈ જાતનો જવાબ ન મળતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,158FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!