26 C
Ahmedabad
Thursday, March 20, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

મહારાષ્ટ્રમાં અનામત આંદોલન પૂર્ણ સરકારે તમામ માંગણીઓ સ્વીકારી


મહારાષ્ટ્ર સરકાર દ્વારા તમામ માંગણીઓ સ્વીકારવામાં આવ્યા પછી, મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે સમર્થકોની વિશાળ ભીડ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં તેમના ઉપવાસ સમાપ્ત કર્યા. મરાઠા સમુદાયના લોકો માટે આરક્ષણની માંગ સાથે આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે શનિવારે પોતાનો વિરોધ સમાપ્ત કરવાની જાહેરાત કરી અને કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે તેમની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે.
મનોજ જરાંગે તેમના ઉપવાસ સમાપ્ત કર્યા
મનોજ જરાંગેએ મુખ્યમંત્રીના હાથમાંથી જ્યુસ પીને ભૂખ હડતાળનો અંત આણ્યો છે. નવી મુંબઈમાં મરાઠાઓનું વર્ચસ્વ વધ્યું છે. આખરે મનોજ જરાંગે અને મરાઠા સમાજના આંદોલનને સફળતા મળી છે. અનામત સંબંધિત માંગણીઓ અંગેનો વટહુકમ રાજ્ય સરકાર તરફથી મનોજ જરાંગેને સુપરત કરવામાં આવ્યો છે. તેમજ મનોજ જરાંગેએ મુખ્યમંત્રી એકનાથ શિંદેના હાથમાંથી જ્યુસ પીને પોતાના ઉપવાસ પાછા ખેંચી લીધા છે. મનોજ જરાંગની વિજય રેલી વાશી, નવી મુંબઈમાં ટૂંક સમયમાં યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી એકનાથ શિંદે, બીજેપી નેતા ગિરીશ મહાજન, મંત્રી દીપક કેસરકર મંચ પર હાજર છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,157FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!