36 C
Ahmedabad
Thursday, April 25, 2024

જો તમે નિઝર બેઠક પર મતદાન કરવાના છો તો જાણી લો નિઝર બેઠકનું જ્ઞાતિ ગણિત


તાપી જિલ્લામાં વ્યારા અને નિઝર એમ બે બેઠકોનો સમાવેશ થાય છે. આ વખતે બંને બેઠકો પર ત્રિપાંખિયા જંગ બરાબરનો જામશે. આથી આદિવાસી મતદારો, બિન આદિવાસી મતદારો ઉપરાંત ખ્રિસ્તી-બિન ખ્રિસ્તીના સમીકરણોમાં જે ઉમેદવાર ફાવશે તેની જીતનો માર્ગ આસાન થશે. ત્યારે જાણીએ નિઝર બેઠક પર મતદારો કેટલા છે. અને નિઝર બેઠકનું જ્ઞાતિ ગણિત શુ કહે છે.

નિઝર બેઠકનું જ્ઞાતિ ગણિત:-

ગામીત- 112011

વસાવા- 107892

પટેલ- 16966

ભીલ- 6508

સુથાર-લુહાર-7530

એસ.સી- 4372

કોટવાળિયા- 5250

મુસ્લિમ- 8722

અન્ય-સામાન્ય- 13228

તાપી જિલ્લાની નિઝર બેઠક પર સૌથી વધારે ગામીત સમાજના મતદારો છે. એટલે કે ગામીત સમાજના મતદારો જે તરફ વધારે મતદાન કરે તેમની જીત ફાઈનલ માનવામાં આવે છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!