32 C
Ahmedabad
Thursday, April 25, 2024

જો તમે વ્યારા બેઠક પર મતદાન કરવાના છો તો જાણી લો વ્યારા બેઠકનું જ્ઞાતિ ગણિત


તાપી જિલ્લામાં વ્યારા અને નિઝર એમ બે બેઠકોનો સમાવેશ થાય છે. આ વખતે બંને બેઠકો પર ત્રિપાંખિયા જંગ બરાબરનો જામશે. આથી આદિવાસી મતદારો, બિન આદિવાસી મતદારો ઉપરાંત ખ્રિસ્તી-બિન ખ્રિસ્તીના સમીકરણોમાં જે ઉમેદવાર ફાવશે તેની જીતનો માર્ગ આસાન થશે. ત્યારે જાણીએ વ્યારા બેઠક પર મતદારો કેટલા છે. અને વ્યારા બેઠકનું જ્ઞાતિ ગણિત શુ કહે છે.

વ્યારા બેઠકનું જ્ઞાતિ ગણિત:-

ગામીત- 75625

ચૌધરી- 64065

કોંકણી- 16787

ઢોડિયા- 12573

મુસ્લિમ- 4822

ભીલ- 3922

કોટવાડિયા-3810

હળપતિ-નાયકા- 4512

એસ.સી- 4923

ભરવાડ-આહિર- 2185

પટેલ- 3130

શાહ-જૈન- 2435

મરાઠી- 3022

અન્ય-21191

તાપી જિલ્લાની વ્યારા બેઠક પર સૌથી વધારે ગામીત સમાજના મતદારો છે. એટલે કે ગામીત સમાજના મતદારો જે તરફ વધારે મતદાન કરે તેમની જીત ફાઈનલ માનવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!