30 C
Ahmedabad
Tuesday, May 30, 2023

મોરદેવી ગામે વીજ કરંટથી 3 લોકોના મોત બાદ DGVLના વ્યારા શાખાના અધિકારીઓ જાગ્યા


તાપી જિલ્લામાં કોઈ પણ ખેડૂત મિત્રોએ રાત્રિના સમયે ખેતીવાડી વિસ્તારમાં પોતાના પાકને જંગલી જાનવરોથી બચાવવા માટે ખેતરની ફરતે તારની વાડ બનાવી જીવંત કરંટ કે ઝટાકા મશીન મુકવો નહીં. આમ કરવાથી જીવિત વ્યક્તિ કે પાલતુ પશુઓને નુકસાન કે મોત થવાની સંભાવના રહેલી છે. આ કૃત્ય કરનાર સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે એમ કાર્યપાલક ઇજનેર, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગની કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, એકજ પરિવારના ત્રણ લોકોના મોત બાદ, વ્યારા ડીજીવીએસલના અધિકારીઓએ જાહેર જોગ જાહેર કરી શુ સાબિત કરવા માંગે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
35SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!