31 C
Ahmedabad
Wednesday, April 24, 2024

મુખ્યપ્રધાનના ઘર પાસેથી બોમ્બ મળી આવતા,ચારેકોર ચકચાર


પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનના ઘર પાસેથી સોમવારે બોબ્મ મળી આવતા ચકચાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે ઘટના સ્થળે પહોંચી તમામ વિસ્તારને સીલ કરી દીધો હતો. આ ઘટના અંગે સમાચાર એજન્સી એએનઆઈએ માહિતી આપી હતી કે ચંદીગઢના સેક્ટર-2માં કોઠીથી થોડે દૂર રાજીન્દ્રા પાર્ક પાસે એક રાહદારીએ બોમ્બ જોયો હતો. જેની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ બોમ્બ ડિસ્પોઝલની ટીમે ઘટના સ્થળેથી બોબ્મને નાશ કર્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!