29 C
Ahmedabad
Monday, May 29, 2023

તુર્કીમાં અત્યાર સુધીમાં 26 હજારથી વધુના મોત,મૃતદેહને દફનાવવાની જગ્યા નથી


તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે હજારો લોકો માર્યા  ગયા છે. ભૂકંપે બંને દેશોમાં એટલી બધી તબાહી મચાવી છે કે તેની ગણતરી હજુ પણ ચાલી રહી છે. બંને દેશોમાં એકસાથે મૃત્યુઆંક 26 હજારને વટાવી ગયો છે. તુર્કીમાં એક ભારતીયનું મોત થયું છે. બંને દેશોમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

બચાવ કાર્યમાં લાગેલા બચાવકર્મીઓએ મૃતકોની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરી છે. બચાવકર્મીઓનો દાવો છે કે સેંકડો પરિવારો હજુ પણ ઈમારતોના કાટમાળ નીચે દટાયેલા છે. તુર્કીના 10 પ્રાંતોને સૌથી વધુ નુકસાન થયું છે. અહીં 10,000 ઈમારતો ધરાશાયી થઈ છે. જ્યારે એક લાખ ઈમારતોને નુકસાન થયું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
35SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!