37 C
Ahmedabad
Thursday, March 28, 2024

દિલ્હીમાં કોંગ્રેસ અને આપના કદાવર બે નેતાઓ સામે પોલીસ ફરિયાદ !


દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ  અને  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બંને નેતાઓ પર IPCની કલમ 121, 153A, 505 અને 34 હેઠળ ફરિયાદ નોધવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન આપવા બદલ સરકાર પર પ્રહારો કર્યા હતા.

ખડગેએ એક પછી એક 4 ટ્વિટ કરીને સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે એવું લાગે છે કે મોદી સરકાર માત્ર ચૂંટણીના કારણોસર દલિત અને આદિવાસી સમુદાયમાંથી રાષ્ટ્રપતિ બનાવે છે. તો બીજી તરફ કેજરીવાલની વાત કરીએ તો, સીએમ કેજરીવાલે મોદી સરકાર પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે આ બંને નેતાઓ પર ફરિયાદ કરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
63SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!