28 C
Ahmedabad
Sunday, October 1, 2023

ભારતના માહાન કુસ્તીબાજે આ વાત કેમ કહેવી પડી !


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોમાંથી એક બજરંગ પુનિયાએ શનિવારે કહ્યું કે અમારા વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. બજરંગ પુનિયાએ ટ્વીટ કર્યું કે, “સમાજમાં અમારા વિશે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. કેટલાક પસંદગીના રાજકારણીઓ પોતાના અંગત સ્વાર્થ માટે આ કરી રહ્યા છે.

15 જૂને દિલ્હી પોલીસે બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં પોલીસે  બ્રિજભૂષણ સિંહ સામે પોક્સો એક્ટ હટાવવા માટે કોર્ટમાં ભલામણ કરી હતી. રેસલર સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ આ મામલે કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આ પછી ઠાકુરે તેને સકારાત્મક વાતચીત ગણાવી અને કહ્યું કે દિલ્હી પોલીસને 15 જૂન સુધીમાં બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનું કહેવામાં આવ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
34SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!