35 C
Ahmedabad
Tuesday, March 18, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, આ વખતે સોનગઢમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે


9મી ઓગસ્ટને વિશ્વભરમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અનુસંધાને રાજયના 27 વનબંધુ તાલુકાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મુખ્ય સમારોહ તાપી જિલ્લાના સોનગઢમાં યોજાશે. બીજીબાજુ કોંગ્રેસ પણ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો આપવાનું નક્કી કર્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,157FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!