38 C
Ahmedabad
Monday, April 29, 2024

વિનેશ ફોગાટે શા માટે કહ્યું, ભારતમાં એક પણ છોકરીનો જન્મ ન થવો જોઈએ !


ગુરુવારે દિલ્હીના જંતર-મંતર મેદાન પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ ફરી એકવાર સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. મહિલા રેસલર વિનેશ ફોગાટ સતત બીજા દિવસે ગુસ્સામાં અને ભાવુક જોવા મળી હતી. તેમણે સીધા WFI પ્રમુખની સફાઈને ઘેરી અને કહ્યું- બ્રિજભૂષણ શરણ સિંહમાં હિંમત હોય તો આગળ આવો અને બે મિનિટ બેસીને વાત કરો. તે સામે બેસી શકશે નહીં. અમારી પાસે અહીં એવા પીડિતો છે જેઓનું શોષણ થયું છે અને તેઓ પુરાવા લઈને બેઠા છે.

વિનેશે એમ પણ કહ્યું કે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો 4-5 મહિલા રેસલર આ મામલે FIR નોંધાવશે. જો અમારા જેવા કુસ્તીબાજો સાથે આવું થતું હોય તો બીજી છોકરીઓ કેટલી સુરક્ષિત છે. જો આપણે પણ સુરક્ષિત નથી તો ભારતમાં એક પણ છોકરીનો જન્મ ન થવો જોઈએ.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
75SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!