35 C
Ahmedabad
Monday, May 20, 2024

કચ્છના દરિયાકાંઠે ટકરાયું વાવાઝોડું, 100 કિમીથી વધુ ઝડપે આવી તબાહી


બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય ગયું છે… એક અંદાજ પ્રમાણે વાવાઝોડાના કારણે 100 કિમીથી વધુ ઝડપે તબાહી આવી હતી. વાવાઝોડું ટકરાવવાછી આગામી 6થી 7 કલાક તેની અસર દેખાશે. વાવાઝોડાના કારણે દરિયાઈ વિસ્તારમાં વીજળી પણ બંધ કરી દેવામાં આવી છે.

વાવાઝોડુ ટકરાવવાથી આગામી છથી સાત કલાક તેની અસર દેખાશે. જેના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. તેમજ કેટલીક જગ્યાએ ભાર વરસાદ પડવાની પણ સંભવાના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે શુ કહ્યુઃ-

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 6થી 7 કલાક ગુજરાત માટે અતિતભારે માનવામાં આવે છે. આ જ્યારે લખાય રહ્યું ત્યારે દરિયામાં પવનની ગતિ 12 કલાકની ઝડપે વધી રહી છે. વાવાઝોડું ટકરવવાથી હવે રાજ્યમાં ભયાનક વરસાદ પડશે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!