17 C
Ahmedabad
Tuesday, January 14, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

હવામાન વિભાગની ડારામણી આગાહી… 6થી 7 કલાક રાજ્ય માટે અતિ મહત્વના !


બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય ચુંક્યું છે…ત્યારે તેની અસર આગામી 6થી 7 કલાક રાજ્યમાં દેખાશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કચ્છ, માંડવી, મોરબી, દ્વારકામાં તેની અસર જોવા મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું ટકરાયા બાદ તેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે. જેના કારણે રાજ્યમાં ભારે પવન ફૂકાશે. તેમજ ધોધમાર વરસાદ પણ પડશે. ખાસ કરીને વાવાઝોડાની અસર 6થી સાત કલાક સુધી રહશે.

હવામાન વિભાગની ડારામણી આગાહીઃ-

હવામાન વિભાગના  જણાવ્યા અનુસાર વાવાઝોડું ટકરાયા બાદ, જખૌમાં 150 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ તેવી શક્યતા છે. આ જ્યારે લખાઈ રહ્યું છે. ત્યારે દરિયામાં 12 કલાકની સ્પીટ પર વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. તેમજ કચ્છના નલિયાથી 100 દૂર વાવાઝોડુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,879FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!