36 C
Ahmedabad
Saturday, May 18, 2024

વ્યારા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ સામે આદિવાસી સમાજ લડી લેવાના મૂડમાં


તાપી જિલ્લામાં ચાલતી એકમાત્ર સિવિલ હોસ્પિટલ કે જ્યાં તાપી જિલ્લાના તમામ આદિવાસિ સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર  વિરોધ કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું  જેમાં આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. તે કોઈપણ હિસાબે ચલાવી લેવાશે નહીં સરકાર દ્વારા ટોરેંટો  ફાર્મા જેવી કંપનીને  તાપી જિલ્લાની સિવિલ હોસ્પિટલ ફક્ત ટોકન આપી ભાડે આપવાનું નક્કી કરી રહી છે.

ખાનગીકરણના કારણે આદિવાસી  સમાજના લોકોને ખૂબ તકલીફ પડે એવું લાગી રહ્યું છે. તેથી સમાજના આગેવાનો દ્વારા અને આદિવાસી સમાજ દ્વારા ખાનગીકરણ સામે વિરોધ કરવામાં આવ્યો હતો. જો ખાનગીકરણને અટકાવવામાં નહીં આવે તો આગામી  13 સપ્ટેમ્બર 2023ના રોજ સમગ્ર આદિવાસી સમાજ  રોડ પર આવી પદયાત્રા કાઢી ખાનગીકરણનો વિરોધ કરશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!