ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવને નિયંત્રણમાં લાવવા માટે ખેડૂત આગેવાનો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.. ખાસ કરીને સરકારની કુ નીતિને લીધે ખેડૂતોને પારાવાર નુકસાન થતું હોય છે. તે છતાં સરકાર દ્વારા કોઈ ઉચ્ચ પગલાં ન લેવાતા ખેડૂત આગેવાનો દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે વિરોધ કરાયો હતો.
Related