38 C
Ahmedabad
Monday, April 29, 2024

ભારતના પ્રવાસે આવી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ..તો ચીન નારાજ થયું…શું છે સમગ્ર મામલો


ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. ભારત પ્રવાસ દરમિયાન ઈંગ્લેન્ડના ખેલાડીઓએ એવું પગલું ભર્યું હતું કે જેનાથી ચીન નારાજ થયું છે. વાસ્તવમાં ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન, ઇંગ્લેન્ડની ક્રિકેટ મેનેજમેન્ટ ટીમના સભ્યો પણ સાથે રહ્યા હતા. એટલું જ નહીં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ટ્વિટર હેન્ડલ પરથી આ મીટિંગની તસવીરો પણ શેર કરવામાં આવી છે.

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ અને મેનેજમેન્ટે દલાઈ લામાને હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 5મી ટેસ્ટ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડની ટીમ ધર્મશાલા પહોંચી અને દલાઈ લામાને મળી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
75SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!