31 C
Ahmedabad
Sunday, May 5, 2024

ધારાસભ્ય ચૈતર વસાવાના સરકાર પર પ્રહાર કહ્યું, આદિવાસીઓ માટે કરોડોનું બજેટ આવે છે. પરંતુ સ્થાનિક લોકો પાણી-વીજળીથી વંચિત


આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર સરકાર પર ટ્વિટ કરી પ્રહાર કર્યાં છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું કે, સરકાર નર્મદા ડેમનું પાણી 700 કિમી  કચ્છ સુધી પહોંચાડે છે, પરંતુ ત્યાંના સ્થાનિક આદિવાસીઓને પીવાનું પાણી સુદ્ધાં આપતી નથી. તેમજ આદિવાસીઓ માટે કરોડોનું બજેટ આવે છે, પરંતુ આજે પણ ત્યાંના લોકોને પાણી અને વીજળી મળતી નથી. તેમ કહી સરકાર પર ટ્વિટ કરી પ્રહાર કર્યાં હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!