37 C
Ahmedabad
Tuesday, April 30, 2024

દિલ્હીના રામલીલા મેદાનમાં આપ પાર્ટીની મહારેલી, કેજરીવાલે કહી દીધી ભાજપ વિશે મોટી વાત


સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમના વિરોધમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીના રામલીલ્લા મેદાનમાં મહારેલી યોજી હતી. આ રેલીમાં જાહેર સભાને સંબોધન દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 12 વર્ષ પહેલા ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા માટે અમે આ રામલીલ્લા મેદાનમાં લડત શરૂ કરી હતી.
જોકે હવે ફરીવાર આ મંચ પર આવવાની જરૂર પડી છે. તેમણે કહ્યું કે સરકાર સુપ્રિમ કોર્ટના આદેશ બાદ વટહુકમ લાવી છે. આ તાનાશાહી છે…..અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે આ વટહુકમ દ્વારા દિલ્હીવાસીઓની તાકાત ખતમ કરી દેવામાં આવી છે.. આગામી સમયમાં અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારનો અધ્યાદેશ લાવવામાં આવી શકે છે….કેજરીવાલે કહ્યું કે આ અધ્યાદેશને અટકાવવું ખુબ જ જરૂરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
75SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!