37 C
Ahmedabad
Sunday, May 5, 2024

માનહાનિ કેસના સુનાવણી પહેલા રાહુલ ગાંધી કર્યું આ ખતરનાક કામ


મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં શુક્રવારે સુનાવણી  હાથ ધરવામાં આવશે. આ પહેલા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. તેમણે બુધવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે સેશન્સ કોર્ટમાં અપીલ પેન્ડિંગ છે. એટલા માટે સુપ્રીમ કોર્ટે દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવો જોઈએ.

પૂર્ણેશ મોદીએ તેમનું નિવેદન સીધું સાંભળ્યું ન હતું. મારા કેસને અપવાદ તરીકે જોતાં રાહત આપવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે માનહાનિના કેસમાં મહત્તમ સજાને કારણે તેમણે સંસદનું સભ્યપદ ગુમાવ્યું છે. પૂર્ણેશ મોદીએ 31 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. જેમાં તેમણે રાહુલ ગાંધીની અરજીને ફગાવી દેવાની માંગ કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!