31 C
Ahmedabad
Monday, April 29, 2024

સાગબારાના કેલ ગામમાં દીપડોનો આતંક..વાછરડાનું કર્યું મારણ !


સાગબારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં છેલ્લાં ઘણાં સમયથી આદમખોર દીપડાએ આતંક મચાવી રાખ્યો છે.. આ બધાં વચ્ચે કેલ ગામમાં આવેલા ભિમસિંહ મોચાભાઈ વસાવાના ઘરમાં દીપડાએ ભીત ફાડીને વાછરડાનું મારણ કરતા હાહાકાર મચી ગયો છે.
છેલ્લાં ઘણાં સમયથી દીપડાનો આતંક હોવાથી સ્થાનિક લોકો પણ દીપડાની દહેશતથી ડરી રહ્યા છે. આ વિસ્તારમાં હાલ ખેતીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.. ત્યારે તેવા જ સમયે દીપડા આ હરકતથી સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે.. સ્થાનિક લોકોની માંગ છે કે, વન વિભાગ વહેલી તકે દીપડાને પાંજરે પૂરે તેવી માંગ કરી છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
75SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!